ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ?

દુઆર
રોહી
ઘ્રીયા
ટીંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP