ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કાન્ત મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. દલપતરામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? શિક્ષાસેતુ સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન શિક્ષાસેતુ સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP