ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ધૂમકેતુ - લોકવાર્તા
બ.ક. ઠાકોર - સોનેટ
સ્નેહરશ્મિ - હાઈકુ
કાકા કાલેલકર - નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP