ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP