ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન
બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

ઉત્તર સીરકાર દરિયાકાંઠે
મલબાર દરિયાકાંઠે
કોરોમંડલ દરિયાકાંઠે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ?

અગ્નિકૃત ખડકો
ભેજવાળી જમીન
વિકૃત ખડકો
પ્રસ્તર ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP