ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? ઉષ્ણતાપમાન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ બાષ્પીભવન તાજા પાણીનો જથ્થો ઉષ્ણતાપમાન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ બાષ્પીભવન તાજા પાણીનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 139 કિ.મી. 122 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. 139 કિ.મી. 122 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? શીવાકાશી કોઇમ્બતુર પોંડિચેરી માયસોર શીવાકાશી કોઇમ્બતુર પોંડિચેરી માયસોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એકેય નહીં 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ઝાંસી નવસારી જબલપુર આણંદ ઝાંસી નવસારી જબલપુર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? તમિલનાડુ તેલંગાણા ઓડિશા કેરળ તમિલનાડુ તેલંગાણા ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP