ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? બાષ્પીભવન ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ બાષ્પીભવન ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીંદરી શાના માટે પ્રખ્યાત છે ? વિમાન ઉદ્યોગ માટે કાગળ ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે તાંબાના વાસણ માટે વિમાન ઉદ્યોગ માટે કાગળ ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે તાંબાના વાસણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર કયું હતું ? મુંબઈ કોલકાતા દિલ્હી બેંગલોર મુંબઈ કોલકાતા દિલ્હી બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ? P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ P,Q અને R P,R અને S P અને R આપેલ તમામ P,Q અને R P,R અને S P અને R આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? ત્રિપુરા મિઝોરમ મણિપુર છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ મણિપુર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ? પશ્ચિમ બંગાળ હરિયાણા મહારાષ્ટ્ર આંદામાન દ્વિપ સમુહ પશ્ચિમ બંગાળ હરિયાણા મહારાષ્ટ્ર આંદામાન દ્વિપ સમુહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP