ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? બાષ્પીભવન ઉષ્ણતાપમાન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ તાજા પાણીનો જથ્થો બાષ્પીભવન ઉષ્ણતાપમાન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ તાજા પાણીનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ? 3 6 2 4 3 6 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ? માઉન્ટ એવરેસ્ટ કાંચનજંઘા નંગા પર્વત નંદા દેવી માઉન્ટ એવરેસ્ટ કાંચનજંઘા નંગા પર્વત નંદા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? બિહાર કલકત્તા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર કલકત્તા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ? ચોક માટીના ખડક કોલસો ચૂનો ચોક માટીના ખડક કોલસો ચૂનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP