ભારતની ભૂગોળ (Geography of India)
ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ?

સિરકાર
કોરોમંડલ
થાલ ઘાટ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત
કર્કવૃત
મકરવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP