ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? અનિલ જોશી રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી વિનોદ જોશી અનિલ જોશી રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. નઝમ, લબ્ઝ મત્લા, મકતા લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ મત્લા, મકતા લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ? ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP