ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી અનિલ જોશી વિનોદ જોશી રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી અનિલ જોશી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? એલેના ફેરાન્તે સી એસ લક્ષ્મી આર એમ લાલા ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે સી એસ લક્ષ્મી આર એમ લાલા ગીતા સુબ્રમણ્યમ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ગૌરીબાઈ ચંપાબાઈ હીરબાઈ ચંદા ગૌરીબાઈ ચંપાબાઈ હીરબાઈ ચંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP