ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? રમેશ પારેખ વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી અનિલ જોશી રમેશ પારેખ વિનોદ જોશી વિનોદ ત્રિપાઠી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત મંદાક્રાન્તા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિગીત મંદાક્રાન્તા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? નંદરબાર સુરત અમરેલી વડોદરા નંદરબાર સુરત અમરેલી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP