ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? દીપનિર્વાણ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપનિર્વાણ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા સૌરભ શાહ ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP