ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?

સૌર ઉર્જા
જૈવ ઉર્જા
ભૂ-તાપીય ઉર્જા
પવન ઉર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 1,2 અને 3
ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP