ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

ઉદવાડા - આતશે બેહરામ
બારડોલી - સરદાર સ્મારક
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
સુરત - ચિંતામણી જૈન દેરાસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
લઘુ આંદામાન
ઉત્તર આંદામાન
દક્ષિણ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?

મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ
પશ્ચિમબંગાળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP