ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

મલબાર
ભાબર
નીલગિરી
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

નોર્વેસ્ટર
આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP