ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન દાંડીયાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન દાંડીયાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? અસહકાર હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ઈબ્નબતૂતા ફિરદૌસ ફૈઝી અબલરૂની ઈબ્નબતૂતા ફિરદૌસ ફૈઝી અબલરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1857 1860 1855 1875 1857 1860 1855 1875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP