ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કનૈયાલાલ મુનશી
ધૂમકેતુ
કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ધૂળમાંથી પગલીઓ
ભીની હવા, ભીના શ્વાસ
ગગન ધરા પર તડકા નીચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

લુઢકી જવું
પગ ભારે થવો
માર્ગ કરવો
કરમ ફૂટેલા હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ચંદ્રકાન્ત પંડયા
નટવરલાલ પટેલ
નટવરલાલ પંડ્યા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

લાભશંકર ઠાકર
દિનકરરાય વૈદ્ય
મધુરાય
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP