ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કનૈયાલાલ મુનશી ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. નિર્ઝરિણી શિવાલિની ભવ્યેષા રાસરંગિણી નિર્ઝરિણી શિવાલિની ભવ્યેષા રાસરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સુડા બહોતરી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી સુડા બહોતરી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. ધૂમ્રસેતુ માણસના મન પ્રકાશનું સ્મિત જુના સંસ્કાર ધૂમ્રસેતુ માણસના મન પ્રકાશનું સ્મિત જુના સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP