Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

ઈસ્લામાબાદ
ઢાકા
ટોક્યો
કાબુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP