ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? ઇન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ઇન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? પાંચમા ત્રીજા ચોથા બીજા પાંચમા ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP