ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. વેઈટિંગ ફોર અ વિઝા અંડર ગ્રાઉન્ડ રિયાલિટી અનકવર્ડ ટુથ વ્હુ ઈઝ દલિત વેઈટિંગ ફોર અ વિઝા અંડર ગ્રાઉન્ડ રિયાલિટી અનકવર્ડ ટુથ વ્હુ ઈઝ દલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? સર એલેક્ઝાન્ડર જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર કિનલોક ફાર્બસ સર એલેક્ઝાન્ડર જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર કિનલોક ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1945 1932 1925 1947 1945 1932 1925 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? તક્ષશિલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP