Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?

ડચના
બ્રિટિશના
પોર્ટુગીઝના
ફ્રાંચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

એક પણ નહીં
કસ્તુરબા ગાંધી
યુ.એન. ઢેબર
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP