ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?

મનુસ્મૃતિ
અષ્ટાધ્યાયી
અર્થશાસ્ત્ર
નિતીસારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મોરારજી દેસાઈએ
મહાદેવભાઈ દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ
સુભાષચંદ્ર બોઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બૃહદરથ
ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

એટલી
સાયમન
વેવલ
માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP