ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? સૈયદ અહમદ બરેલવી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વની ચોથી સૌથી મોટી ભારતીય વાયુસેનાનું વડુમથક ક્યા આવેલું છે ? પુણે કોલકાતા નવી દિલ્હી મુંબઈ પુણે કોલકાતા નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP