ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? એનાટોલીઆ પર્શિયા બર્મા ચીન એનાટોલીઆ પર્શિયા બર્મા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? પેશવા મરાઠા અંગ્રેજો મુઘલ પેશવા મરાઠા અંગ્રેજો મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? ખજૂરાહો સાંચી માંડુ છત્રી ખજૂરાહો સાંચી માંડુ છત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1975 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP