Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP