ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? સાન ફ્રાન્સિસ્કો સિંગાપુર પેરિસ લન્ડન સાન ફ્રાન્સિસ્કો સિંગાપુર પેરિસ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1927 સત્ર INC નું 1896 સત્ર INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1927 સત્ર INC નું 1896 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP