ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ
સારનાથ મઠ
જલંધર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રાજા રામમોહન રાય
લોકમાન્ય તિલક
બારીન્દ્રનાથ ઘોષ
રવિન્દ્રનાથ યગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP