Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1896
30 ઓગસ્ટ, 1896
31 ઓગસ્ટ, 1896
1 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

અશોક
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઈ નવરોજીએ
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2
a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

રાજનારાયણ બાસુ
નાબાગોપાલ મિત્રા
સુરેન્દ્રનાથ બેનરજી
આનંદમોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP