ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? ધોળાવીરા મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ધોળાવીરા મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. અફઘાનિસ્તાન પર્શિયા મોંગોલિયા તુર્કસ્તાન અફઘાનિસ્તાન પર્શિયા મોંગોલિયા તુર્કસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ ગીતા ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? નાગાર્જુન - કૌડાનો સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP