ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ફિરોઝશાહ શેરશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન ફિરોઝશાહ શેરશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ રાવી સતલજ ગંગા જેલમ રાવી સતલજ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP