ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? વિનોબા ભાવે બાબા આમ્ટે મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ વિનોબા ભાવે બાબા આમ્ટે મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? લાહોર અમૃતસર ઢાકા શિમલા લાહોર અમૃતસર ઢાકા શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? વૈશાલી કાશ્મીર રાજગૃહા પાટલીપુત્ર વૈશાલી કાશ્મીર રાજગૃહા પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP