ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? ફિરુઝ તઘલક મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ધર્મ સંઘ ભિક્ષુ બુદ્ધ ધર્મ સંઘ ભિક્ષુ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વિલિયમ બેન્ટિક વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? નેલ્સન મંડેલા દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર નેલ્સન મંડેલા દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? અકબર કૃષ્ણદેવરાય સમ્રાટ અશોક છત્રપતિ શિવાજી અકબર કૃષ્ણદેવરાય સમ્રાટ અશોક છત્રપતિ શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP