Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી
મુબારક ખીલજી
ફિરુઝ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

જનરલ ડાયર
ડેલહાઉસી
બેન્ટિક
કેનીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2
a-3, b-4, c-1, d-2
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર
2) હુમાયુ
3) અકબર
4) ઔરંગઝેબ
A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
B) મોગલ સામ્રાજ્યના સ્થાપક
C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય

1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-A, 3-D, 4-B
1-B, 2-C, 3-A, 4-D
1-A, 2-D, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

જતીન દાસ
મેડમ કામા
સુભાષચંદ્ર બોઝ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
સવિનય કાનૂન ભંગ
અસહકારનું આંદોલન
હિન્દ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP