ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

કાકડીયા રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1901
ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ. 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
ગણિત શાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સી. રાજગોપાલાચારી
માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP