ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ ફ્રેન્ચ જર્મન પોર્ટુગીઝ અંગ્રેજ ફ્રેન્ચ જર્મન પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી મદન મોહન માલવીય શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP