ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

તીર્થાખ્યાન
ધ્રુવાખ્યાન
નવાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP