ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
રાજ્યની જમીનમાં વાવણી પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

બહાદુરશાહ-પ્રથમ
જહાંદરશાહ
ફર્રુખશિયર
મુહમ્મદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-14 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ
કાર્બન-8 ડેટિંગ
પોટેશિયમ-8 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

અમૃતસર
જલંધર
લાહોર
લુધિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP