ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર મુહમ્મદ શાહ બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર મુહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? અમૃતસર જલંધર લાહોર લુધિયાણા અમૃતસર જલંધર લાહોર લુધિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP