ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

ચંદ્રગુપ્ત-I
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત-I
ચંદ્રગુપ્ત-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ
બી.જી. તીલક
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP