ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ઉર્દુ તુર્કી અરબી ફારસી ઉર્દુ તુર્કી અરબી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? બૌદ્ધ મઠ મંદિર ચર્ચ પક્ષી બૌદ્ધ મઠ મંદિર ચર્ચ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. મહાત્મા ગાંધી કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP