ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

પુલકેશી બીજો
યજનવર્મન
વિક્રમાદિત્ય બીજો
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

સ્યદવદા
એકાત્મની હયાતી
પુનઃ જન્મ
કર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઈ નહીં
ભગતિસંહ
ચિતરંજનદાસ
વી.કે. દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP