ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? જયદેવ કબીર કાલિદાસ રવિદાસ જયદેવ કબીર કાલિદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP