ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન હેન્ડ-ઈન-હેન્ડ - ચીન મિત્ર શક્તિ - શ્રીલંકા નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન હેન્ડ-ઈન-હેન્ડ - ચીન મિત્ર શક્તિ - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP