ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? કવિગુરુ આપેલ તમામ વિશ્વકવિ ગુરુદેવ કવિગુરુ આપેલ તમામ વિશ્વકવિ ગુરુદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? બહેરામજી મલબારી ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP