ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? અસહકાર બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ અસહકાર બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP