ભારતનો ઈતિહાસ (History of India)
'વંદે માતરમ્' ના રચયિતા કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
અલાઉદ્દીન ખીલજી
બલ્બન
ફિરોજશાહ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP