ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીય
સરદાર પટેલ
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

દાદાભાઈ નવરોજી
બાળગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
એ.ઓ.હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી દયાનંદ સરસ્વતી
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP