ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. પાણિની ભર્તુહરિ ભવભૂતિ કવિ કાલિદાસ પાણિની ભર્તુહરિ ભવભૂતિ કવિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP