ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1931 1930 1935 1932 1931 1930 1935 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? મિત્ર કિલ્લો તિજોરી કરવેરા મિત્ર કિલ્લો તિજોરી કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP