ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કર્ઝન કોર્નવોલિસ વેલેસ્લી કલાઈવ કર્ઝન કોર્નવોલિસ વેલેસ્લી કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન અસહકારનું આંદોલન હિંદ છોડો આંદોલન ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન અસહકારનું આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? પંડિત માધો સરૂપ વત્સ એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી દયારામ સહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1945 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP