ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? ધી ઈન્ડિયા હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી બેંગોલ ગેઝેટ ધી ઈન્ડિયા હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી બેંગોલ ગેઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આલ્ફ્રેડ પાર્ક આગાખાન પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP