ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? તાંબુ કાંસુ ચાંદી પીતળ તાંબુ કાંસુ ચાંદી પીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી અર્ધમાગધી હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી અર્ધમાગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP