ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1700 ઈ.સ. 1677 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP