ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ નાનાસાહેબ - કાનપુર વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ નાનાસાહેબ - કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP