ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

મોતીલાલ ઘોષ
બંકિમચંદ્ર ચેટર્જી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ચાર્શમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

ગામનો રક્ષક
પ્રજાનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
જે.બી કૃપલાણી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

મદનમોહન માલવીયા
પંડિત નેહરુ
ચિત્તરંજનદાસ દેશબંધુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP