ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી પ્યુપિલ અને સ્વરાજ ધી મરાઠા અને કેસરી ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી પ્યુપિલ અને સ્વરાજ ધી મરાઠા અને કેસરી ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ રાઘોબા તાનાજી બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ રાઘોબા તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ઈબ્નબતૂતા અબલરૂની ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અબલરૂની ફૈઝી ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP