ભારતનો ઈતિહાસ (History of India)
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ?

જમનાદાસ બજાજ
બાબા આમ્ટે
મહાત્મા ગાંધી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
રાજા રામમોહનરાય
લાલા લજપતરાય
બી.જી. તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP