ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન એકુવેરિન - જાપાન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન એકુવેરિન - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP