ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? એક પણ નહીં 1953 1956 1950 એક પણ નહીં 1953 1956 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP