ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP