ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની અકબર ઈલાહાબાદી ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની અકબર ઈલાહાબાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વની ચોથી સૌથી મોટી ભારતીય વાયુસેનાનું વડુમથક ક્યા આવેલું છે ? કોલકાતા પુણે મુંબઈ નવી દિલ્હી કોલકાતા પુણે મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા લખનૌ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP