ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

ઉદ્યોગપતિઓ
જમીનદાર
સ્વાતંત્ર્ય સૈનિકો
ભૂતપૂર્વ રાજાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

વિનાયક સાવરકર
મદનલાલ ધીંગરા
ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP