ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? પાટલીપુત્ર શલાતુર ઉજ્જૈન તક્ષશિલા પાટલીપુત્ર શલાતુર ઉજ્જૈન તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? રાજગૃહા વૈશાલી કાશ્મીર પાટલીપુત્ર રાજગૃહા વૈશાલી કાશ્મીર પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ દેવપાલ ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP