ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન શલાતુર તક્ષશિલા પાટલીપુત્ર ઉજ્જૈન શલાતુર તક્ષશિલા પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલા યુગ મુગલ યુગ અશોક યુગ ગુપ્ત યુગ ચોલા યુગ મુગલ યુગ અશોક યુગ ગુપ્ત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP