ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? બખ્તિયાર ખલજી કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર બખ્તિયાર ખલજી કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP