ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ રાખલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? ઇન્દ્રાવતી કર્માવતી અવંતી રેવતી ઇન્દ્રાવતી કર્માવતી અવંતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP