ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

મોંગોલિયા
પર્શિયા
અફઘાનિસ્તાન
તુર્કસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

સૈયદ અહેમદ ખાન
અલી આસફખાન
રામશાહ તૌમર
માનસિંહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP