ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ નોર્થ લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ નોર્થ લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ઈબ્નબતૂતા ફૈઝી અલબરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ફૈઝી અલબરૂની ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? પોરબંદર ભાવનગર જામનગર રાજકોટ પોરબંદર ભાવનગર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP