ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
વરાહમિહિર
સુશ્રુત
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

શ્રીમદ્ ભગવદ્ ગીતા
વાલ્મિકી રામાયણ
મનુસ્મૃતિ
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP