ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? જમીન ગોધન સોનું મકાન જમીન ગોધન સોનું મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? લાલા હરદયાલ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય ભગતસિંહ લાલા હરદયાલ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP