ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

બાળગંગાધર તિલક
દાદાભાઈ નવરોજી
ગોપાલકૃષ્ણ ગોખલે
એ.ઓ.હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

નિઝામુદ્દીન ઓલિયા
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-4, c-1, d-2
a-3, b-2, c-1, d-4
a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP