ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1875 1857 1860 1855 1875 1857 1860 1855 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? સંપ્રતિ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ સંપ્રતિ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP