ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સરદાર પટેલ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સરદાર પટેલ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ભુવનેશ્વર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP