ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
સ્થાનવિશ્વર મઠ
સારનાથ મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
ન્યાયિક કાર્યો
જેલનું સંચાલન
વેરો ઉઘરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા
એકુવેરિન - જાપાન
મિત્ર શક્તિ - શ્રીલંકા
હેન્ડ-ઈન-હેન્ડ - ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP