ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ઈટલી જર્મની જાપાન ચીન ઈટલી જર્મની જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? આપણું ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ડાંગર તલ જવ ઘઉં ડાંગર તલ જવ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP