ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
નાનાસાહેબ - કાનપુર
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
બહાદુરશાહ ઝફર - દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

ફિરુઝ તઘલક
અલાઉદ્દીન ખીલજી
મુબારક ખીલજી
મોહંમદ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP